તું હવા જેવું અડે ને ભીતરે કૈં ઝલમલે
ઝેર નજરુંના ચડે ને ભીતરે કૈં ઝલમલે
કયાંકથી આવી ચડે જો મ્હેંક પાછી આંગણે
કાન પર પગરવ પડેને ભીતરે કૈં ઝલમલે
ભવ્ય એ ખંડેરમાં ભૂલો પડું હું તે ક્ષણે
ચીજ તારી કો જડે ને ભીતરે કૈં ઝલમલે
શૂન્યવત્ ઊભું રહે આ ઝાડ ફેલાવી વિટપ
વેલ વિંટાતી થડે ને ભીતરે કૈં ઝલમલે
કંટકોને અવગણી લે, બોરડી વિંઝોળ તું
બોર રાતાંચટ્ટ દડે ને ભીતરે કૈં ઝલમલે
Thursday, July 3, 2008
Wednesday, July 2, 2008
Funny !!!
કોલેજ લાઇફ એટલે રિલાયન્સ જેવી :- કરલો દુનીયા મુઠી મેં
બેચલર લાઇફ એટલે એરટેલ જેવી : -ઐસી આઝાદી ઓર કહા ?
એંગેજમેન્ટૅ પછી આઇડીયા જેવી :- જો બદલ દે આપકી ઝીન્દગી
મેરેજ પછી હચ જેવી :- વેર યુ ગો અવર નેટવર્ક ફોલોવ્સ (તમે જ્યાં જશો અમારુ નેટવર્ક (પત્ની) તમારી પાછળ હશે)
અને છોકરા છૈયા પછી બિ એસ એન એલ જેવી : આ રુટ ની તમામ લાઇનો વ્યસ્ત છે
src="http://pagead2.googlesyndication.com/pagead/show_ads.js">
બેચલર લાઇફ એટલે એરટેલ જેવી : -ઐસી આઝાદી ઓર કહા ?
એંગેજમેન્ટૅ પછી આઇડીયા જેવી :- જો બદલ દે આપકી ઝીન્દગી
મેરેજ પછી હચ જેવી :- વેર યુ ગો અવર નેટવર્ક ફોલોવ્સ (તમે જ્યાં જશો અમારુ નેટવર્ક (પત્ની) તમારી પાછળ હશે)
અને છોકરા છૈયા પછી બિ એસ એન એલ જેવી : આ રુટ ની તમામ લાઇનો વ્યસ્ત છે
src="http://pagead2.googlesyndication.com/pagead/show_ads.js">
Labels:
fun,
fun in Gujarati,
life is love,
love is life,
Marriage,
relationship
Tuesday, July 1, 2008
friendship
આભાર તારો કે આવી મિત્રતા આપી,
આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી,
દુનિયામાં લોહીના સંબંધ પણ તુટીં જાય છે,
પણ મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી...
કોઇ પણ વાત કહી શકીએ છીએ એક-બીજાને,
મિત્ર તે દુઃખ દુર કરવાની કેવી સત્ત્તા આપી,
નહિ છોડી શકીએ આ મિત્રતાને કોઇ પણ રીતે,
આપણા સંબંધમાં પ્રભુંએ પણ કેવી અટ્ટુટતા આપી,
હું અપૂર્ણ હતો તમારી મિત્રતા વિના,
તમે સાથ આપી કેવી પૂર્ણતા આપી......
આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી,
દુનિયામાં લોહીના સંબંધ પણ તુટીં જાય છે,
પણ મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી...
કોઇ પણ વાત કહી શકીએ છીએ એક-બીજાને,
મિત્ર તે દુઃખ દુર કરવાની કેવી સત્ત્તા આપી,
નહિ છોડી શકીએ આ મિત્રતાને કોઇ પણ રીતે,
આપણા સંબંધમાં પ્રભુંએ પણ કેવી અટ્ટુટતા આપી,
હું અપૂર્ણ હતો તમારી મિત્રતા વિના,
તમે સાથ આપી કેવી પૂર્ણતા આપી......
Friday, June 27, 2008
સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભેચ્છા મિત્રો
સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભેચ્છા મિત્રો..
આપણા દેશની આજે ૬૦માં સ્વતંત્રતા દિવસની ઉજવણી, ઈ.સ. ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે મેળવેલી સ્વતંત્રતાને આજે ૬૦ વરસ પુરા થયા, પણ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે જોવા મળેલા ઉન્માદ સામે આજે જાણે એ ઉન્માદનો નશો ઊતરી ગયેલો જોવા મળે છે. તેનું કારણ કદાચ દેશની સ્વતંત્રતાને બદલે હવે ભારતનાં નાગરિકોને પોતાની સ્વતંત્રતામાં જ રસ હોય તેવું લાગે છે, અથવા કદાચ લોકશાહી અને સ્વતંત્રતાની વધુ પડતી અને ખોટી વાતોથી જનતા હવે ઉબકી ગઈ છે.
ઈતિહાસનાં દસ્તાવેજોનો અભ્યાસ કરવાથી જાણકારી મળે છે કે ભારતને ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે ખરેખર આઝાદી આપવા આવી નહોતી, ભારતની જનતા સાથે મોટી છેતરપિંડી જ કરવામાં આવેલી, બ્રિટનની સરકારે ૧૮ જુલાઈ ૧૯૪૭ના દિવસે એક કાયદો કર્યો હતો, જેનું નામ 'ધ ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ એકટ' કાયદામાં સ્પષ્ટતા છે કે ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ અખંડ ભારતના બે ટુકડા કરી બે ખંડિયાં રાજ્યોના હાથમાં સતા આપવી, ભારતના પ્રથમ ગણતંત્ર દિવસ સુધી ભારત અને પાકિસ્તાન બન્ને બ્રિટનના ખંડિયાં રાજ્યો(ડોમિનિયન) જ હતા,
શરૂઆતથી જ ભારત સરકાર જનતાને મુર્ખ બનાવતી રહી છે અને કદાચ જનતાને મુર્ખ બનવાની આદત પડી ગઈ છે.
ભારતીય જનતાનું ગુલામ માનસ આમ જાણીતું છે, પોતાની જાતની નાણા માટે આગળ વધારવાની આદત છે, પણ દેશ માટે કંઈ કરવાની વાત આવે ત્યારે બધા બધા કોઈ આગળ આવે તેની રાહ જુએ છે, અંગ્રેજાની નરમ ચામડી પાસેથી ઉપવાસ અને આંદોલન કરી આઝાદી મેળવી શક્યાં પણ અત્યારના રાજકારણીઓ પાસેથી દેશના હિતમાં કોઈ સારું કામ કરાવવા પણ આગળ નથી આવી આવતું, આપણાં રાજકારણીઓની જાડી ચામડી અને વડીલોની સલાહ 'સત્તા પાસે શાણપણ નકામું' કદાચ આવો વિચાર ગાંધીજીએ પણ કર્યો હોત તો આપણને આવું બોલવાની તક પણ ના મળી હોત.
લોકશાહી મતલબ લોકો માટે લોકો દ્વારા ચાલતું તંત્ર, કદાચ ભારત દેશ ૧૯૪૭ સુધી જ લોકશાહીને લાયક હતો, લોકશાહીનું તંત્ર લોકો દ્વારા ચાલતું બંધ થાય તો શું થાય સ્પષ્ટ રીતે સમજાઈ તેવી વાત છે. બંધારણના અનામતના લાભો બધાને જોઈએ છે પણ આજીવન પછાત રહીને, લોકશાહીના બધા લાભો જોઈએ છે પણ ફરજો પાળ્યાં વગર.
મિત્રો એક સવાલ અંતરઆત્માને આજે પૂછી લેજો, કોઈપણ દેશની પ્રગતિ કે અધોગતિ માટે જવાબદાર કોણ ?
મને તો એક જ જવાબ મળે છે જે તે દેશનો નાગરિક...
આપણા દેશની આજે ૬૦માં સ્વતંત્રતા દિવસની ઉજવણી, ઈ.સ. ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે મેળવેલી સ્વતંત્રતાને આજે ૬૦ વરસ પુરા થયા, પણ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે જોવા મળેલા ઉન્માદ સામે આજે જાણે એ ઉન્માદનો નશો ઊતરી ગયેલો જોવા મળે છે. તેનું કારણ કદાચ દેશની સ્વતંત્રતાને બદલે હવે ભારતનાં નાગરિકોને પોતાની સ્વતંત્રતામાં જ રસ હોય તેવું લાગે છે, અથવા કદાચ લોકશાહી અને સ્વતંત્રતાની વધુ પડતી અને ખોટી વાતોથી જનતા હવે ઉબકી ગઈ છે.
ઈતિહાસનાં દસ્તાવેજોનો અભ્યાસ કરવાથી જાણકારી મળે છે કે ભારતને ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે ખરેખર આઝાદી આપવા આવી નહોતી, ભારતની જનતા સાથે મોટી છેતરપિંડી જ કરવામાં આવેલી, બ્રિટનની સરકારે ૧૮ જુલાઈ ૧૯૪૭ના દિવસે એક કાયદો કર્યો હતો, જેનું નામ 'ધ ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ એકટ' કાયદામાં સ્પષ્ટતા છે કે ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ અખંડ ભારતના બે ટુકડા કરી બે ખંડિયાં રાજ્યોના હાથમાં સતા આપવી, ભારતના પ્રથમ ગણતંત્ર દિવસ સુધી ભારત અને પાકિસ્તાન બન્ને બ્રિટનના ખંડિયાં રાજ્યો(ડોમિનિયન) જ હતા,
શરૂઆતથી જ ભારત સરકાર જનતાને મુર્ખ બનાવતી રહી છે અને કદાચ જનતાને મુર્ખ બનવાની આદત પડી ગઈ છે.
ભારતીય જનતાનું ગુલામ માનસ આમ જાણીતું છે, પોતાની જાતની નાણા માટે આગળ વધારવાની આદત છે, પણ દેશ માટે કંઈ કરવાની વાત આવે ત્યારે બધા બધા કોઈ આગળ આવે તેની રાહ જુએ છે, અંગ્રેજાની નરમ ચામડી પાસેથી ઉપવાસ અને આંદોલન કરી આઝાદી મેળવી શક્યાં પણ અત્યારના રાજકારણીઓ પાસેથી દેશના હિતમાં કોઈ સારું કામ કરાવવા પણ આગળ નથી આવી આવતું, આપણાં રાજકારણીઓની જાડી ચામડી અને વડીલોની સલાહ 'સત્તા પાસે શાણપણ નકામું' કદાચ આવો વિચાર ગાંધીજીએ પણ કર્યો હોત તો આપણને આવું બોલવાની તક પણ ના મળી હોત.
લોકશાહી મતલબ લોકો માટે લોકો દ્વારા ચાલતું તંત્ર, કદાચ ભારત દેશ ૧૯૪૭ સુધી જ લોકશાહીને લાયક હતો, લોકશાહીનું તંત્ર લોકો દ્વારા ચાલતું બંધ થાય તો શું થાય સ્પષ્ટ રીતે સમજાઈ તેવી વાત છે. બંધારણના અનામતના લાભો બધાને જોઈએ છે પણ આજીવન પછાત રહીને, લોકશાહીના બધા લાભો જોઈએ છે પણ ફરજો પાળ્યાં વગર.
મિત્રો એક સવાલ અંતરઆત્માને આજે પૂછી લેજો, કોઈપણ દેશની પ્રગતિ કે અધોગતિ માટે જવાબદાર કોણ ?
મને તો એક જ જવાબ મળે છે જે તે દેશનો નાગરિક...
ame amdavdi
ઘરના નાકે વિતાવેલી હર સાંજ યાદ આવે છે,
એ ગુજરેલ લમ્હોની દિવસ-રાત યાદ આવે છે.
જુવાનીમાં પહેલાં પગલાં અને એ ઘેલા દિવસોની,
એકમેકને કહેવા તત્પર હતા જે, બધી વાત યાદ આવે છે.
કેવી રંગ-બે-રંગી હતી દુનિયાં આપણી!
સપ્તકિરણોના રંગો, સાતે સાત યાદ આવે છે.
દેશ છોડીને યારોથી દૂર ચાલ્યો તો જે દિન,
એરપોર્ટ પરની એ આખર મુલાકાત યાદ આવે છે.
સમય વહી જાય છે, જીવન વીતી જાય છે, સાથી ના સાથ છૂટી જાય છે,
આંખ માંથી આંસુ વહી જાય છે, જીવન મા મળે છે ઘણા લોકો, યાદ બહુ થોડા રહી જાય છે.....
એ ગુજરેલ લમ્હોની દિવસ-રાત યાદ આવે છે.
જુવાનીમાં પહેલાં પગલાં અને એ ઘેલા દિવસોની,
એકમેકને કહેવા તત્પર હતા જે, બધી વાત યાદ આવે છે.
કેવી રંગ-બે-રંગી હતી દુનિયાં આપણી!
સપ્તકિરણોના રંગો, સાતે સાત યાદ આવે છે.
દેશ છોડીને યારોથી દૂર ચાલ્યો તો જે દિન,
એરપોર્ટ પરની એ આખર મુલાકાત યાદ આવે છે.
સમય વહી જાય છે, જીવન વીતી જાય છે, સાથી ના સાથ છૂટી જાય છે,
આંખ માંથી આંસુ વહી જાય છે, જીવન મા મળે છે ઘણા લોકો, યાદ બહુ થોડા રહી જાય છે.....
Gujarati Kankotri
"છોકરીના હૈયામાં ચોમાસું બેઠું ને
છોકરાના હૈયે લીલોતરી
કૂંપળ ફૂટ્યાની વાત જાણીને છોકરો
છાપે છે મનમાં કંકોતરી"
અમારું કાંઇ સરનામું નથી
ખબર અમને,
આજ અહિ છીએ તો
કાલે બીજે ક્યાંક હોઈશું,
પણ વચન છે તમને અમારું
જો દિલથી કરશો યાદ તો તમરા જ
હ્રદય માં રહીશું .......
છોકરાના હૈયે લીલોતરી
કૂંપળ ફૂટ્યાની વાત જાણીને છોકરો
છાપે છે મનમાં કંકોતરી"
અમારું કાંઇ સરનામું નથી
ખબર અમને,
આજ અહિ છીએ તો
કાલે બીજે ક્યાંક હોઈશું,
પણ વચન છે તમને અમારું
જો દિલથી કરશો યાદ તો તમરા જ
હ્રદય માં રહીશું .......
Subscribe to:
Posts (Atom)
